हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
146/ 5
(34)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીસીએસ બેઠક
સીસીએસ બેઠક News
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ!, MFN દરજ્જો છીનવાતા કફોડી હાલત
: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા ભીષણ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધી ગયો છે.
Feb 15,2019, 12:42 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: હવે પાકિસ્તાનનું આવી બન્યું, મોટી કાર્યવાહીની તૈયારી, CCSની
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નિવાસ સ્થાન 7 લોક કલ્યાણમાર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની મહત્વની બેઠક યોજાઈ.
Feb 15,2019, 13:33 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા હુમલો: 'આ' આફ્રિકી દેશનું કનેક્શન સામે આવ્યું, જૈશે 33 સેકન્ડનો VI
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ હુમલા સાથે આફ્રિકી દેશ સોમાલિયાનું કનેક્શન પણ સામે આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે બે દિવસ પહેલા જ એક ખાનગી ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરાયેલા ગુપ્ત સૂચના પણ તમામ સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરી હતી. જેમાં પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપી હતી.
Feb 15,2019, 11:50 AM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવા
જમ્મુ અને કાશ્મીરમાં 1989માં આતંકવાદે માથું ઊંચુ કર્યું ત્યારબાદથી થયેલા સૌથી ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. આ ભીષણ હુમલા બાદ સુરક્ષામાં ક્યાં ચૂક થઈ તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં છે. રક્ષા વિશેષજ્ઞ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે આટલા મોટા કાફલાએ આ રીતે જવાનું જ નહતું. સીઆરપીએફના આ કાફલામાં 2500થી વધુ જવાનો સામેલ હતાં.
Feb 15,2019, 8:34 AM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામા આતંકી હુમલો: જડબાતોડ જવાબ માટે આજે PMની અધ્યક્ષતામાં CCSની મહત્વની
જમ્મુ અને કાશ્મીરમાં થયેલા સૌથી ભીષણ આતંકી હુમલાના કારણે સમગ્ર દેશ આક્રોશમાં છે અને ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 બહાદુર જવાનો શહીદ થયા છે. દેશ અને દુનિયામાં આ આતંકી હુમલાની આકરી ટીકા થઈ રહી છે. હવે દેશમાં બધાની નજર મોદી સરકાર પર ટકી છે.
Feb 15,2019, 9:47 AM IST
Trending news
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે